અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઓદ્યૌગિક વસાહતની ચાર કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી

ચોમાસાની ઋતુનો ગેરફાયદો ઉઠાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી વસાહતમાં તેમજ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે, જેને લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે … Read More