ઔદ્યોગિક અકસ્માતઃ ભાવનગર જિલ્લામાં સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ, બેના મોત, એક ઘાયલ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા એક ઔદ્યોગિક અકસ્માત કરૂણ અકસ્માતમાં પરિવર્તિત થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલી એક સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થવા પામ્યા હતા, જ્યારે … Read More

ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More

જાણો કેમ કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ ભાવનગરઃ જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી … Read More

ગુજરાતમાં ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો

કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન ભાવનગરઃ જિલ્લામાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બે દિવસ પૂર્વે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના … Read More

ગુજરાત હાર્ટ એટેકઃ વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં ૩-૩નાં મોત

એક યુવકનું વિદેશમાં મોત થયું , કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે અમદાવાદઃ હાર્ટ એટેક હજી ગુજરાતમાં કેટલાયના જીવ લેશે. ગુજરાતમાં હાર્ટ એકેટ હવે કિલર બની રહ્યો … Read More

જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું

ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની … Read More

રખડતા ઢોરની અડફેટે લેવાના રાજ્યમાં બે બનાવમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

નારી ચોકડી સિદસર રોડ પર એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ … Read More

રાજસ્થાનના ભરતપુરમાં બસ સાથે ટ્રેલરની ટક્કરથી ભાવનગરના 11 શ્રદ્ધાળુઓના મોત

ભરતપુર:  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ટ્રેલર પાર્ક કરેલી બસ સાથે અથડાતા 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. સત્તાવાર … Read More

ઉત્તરાખંડના ગંગનાનીમાં બસ ખીણમાં પડી, ગુજરાતના સાત શ્રદ્ધાળુઓના મોત

દેહરાદૂન: ઉત્તરાખંડથી ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરતી વખતે, ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતું એક વાહન કાબૂ બહાર થઈ ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત … Read More