ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

જયંતીભાઈ પરમારે જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત” અમદાવાદ: શહેરના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી … Read More

સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને કરી લોન્ચ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને લોન્ચ કરી છે. ભારત બાયોટેક તરફથી વિકસિત આ વેક્સીન સરકારને ૩૨૫ રૂપિયા પ્રતિ … Read More

ભારત બાયોટેક ૧ જૂનથી બાળકો પર ‘કોવેક્સિન’નું ટ્રાયલ શરૂ કરશે

ભારત બાયોટેકે ૧-જૂનથી સ્વદેશી કોરોના વિરોધી રસી “કોવૅક્સિન”ના બાળકો પર મેડિકલ ટ્રાયલની યોજના બનાવી છે. હૈદરાબાદ સ્થિત વૅક્સિન બનાવતી કંપનીને તાજેતરમાં જ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી ૨ થી … Read More

ભારત બાયોટેકને મળી ૨થી ૧૮ વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી

દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં ૫૨૫ લોકોને સામેલ કરાશે ભારત અત્યારે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ … Read More