વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડ કાર્યક્રમની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા કરી

રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ‘રાજય એવોર્ડ વિતરણ સમારંભ’માં કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હાથશાળ-હસ્તકલાના કારીગરોને સક્ષમ કરી … Read More

હરિયાળા ભવિષ્યને આકાર આપવાના લક્ષ્ય સાથે ગ્રીનપ્રેન્યોર-2023 નું આયોજન

અમદાવાદ: VyapaarJagat ના સહયોગથી 1Million Entrepreneurs International Forum દ્વારા આયોજિત અને Boho Homes & PeersBoard.com દ્વારા સંચાલિત Yudiz Solutions Limited દ્વારા પ્રસ્તુત, ગ્રીનપ્રેન્યોર 2023 ઇવેન્ટની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ગુજરાત ખાતે 29મી જુલાઈ … Read More

‘પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023’ અંતર્ગત 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરીમાં એવોર્ડ એનાયત કરાયા

પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી અમદાવાદઃ આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા … Read More

ગુજરાતને એરંડા રાજ્ય તરીકે જાહેર કરવાના પ્રયત્ન હાથ ધરીશું: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ ૮૫ ટકા જે આપણા સૌ માટે ગર્વની બાબત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અમદાવાદઃ અમદાવાદ ખાતે આયોજિત ૨૧મી વૈશ્વિક એરંડા પરિષદ ૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ … Read More

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી … Read More

જી.ડી.એમ.એના સભ્યોને 2018-19માં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડથી સમ્માનિત કરાયા

અમદાવાદ : અમદાવાદ ખાતે વર્ષ 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ જીડીએમએ દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ શહેરની રાજપથ ક્લબ ખાતેના ડાયમંડ … Read More