દિલ્હીમાં ફ્રી વીજળી પર તો આવ્યો નવો નિયમ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ વીજળી સબસિડી મળશે. આજથી આ માટે અરજી શરૂ થઈ જશે. દિલ્હીના … Read More

દિલ્હીના ગોકુલપુરીમાં ૬૦ ઝૂંપડીઓ સળગી

દેશની રાજધાની દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ … Read More

રેડ સિગ્નલ પર ગાડી બંધ રાખો પ્રદુષણ ઘટશે : કેજરીવાલ

લોકોએ રેડ સિગ્નલ પર ગાડીનુ એન્જિન બંધ કરવાની જરૂર છે. સરકારનો આંકડો કહે છે કે, આવુ કરવાથી વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાના ફ્યુલની બચત થઈ શકે તેમ છે અને ૧૩ થી … Read More

તમામ સરકારો સાથે મળીને કામ કરે તો ૪ વર્ષમાં પ્રદુષણ થઇ જશે ખતમઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે તમામ … Read More