અંકલેશ્વરઃ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો
ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ … Read More