ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી
બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More