ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

કચરા વ્યવસ્થાપન અંગે લોકજાગૃત્તિ લાવતી સ્વચ્છતાની ટ્રેનઃ કાકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More

અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

વાહ….! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થઇએ ત્યારે અચંબિત કરી દેતા સ્કલ્પચર નજરે … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ થકી AMCના ઓક્સિજન પાર્કના નિર્માણનો શુભારંભ

૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવતા ત્રાગડ ખાતે … Read More

અમિત શાહ વર્ચ્યુઅલી AMC તથા AUDA દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત … Read More

અમદાવાદના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે લાખો લિટર પાણી વહી ગયું, AMC ને ફરિયાદ બાદ રિપેરિંગ શરૂ કરાયું

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે કેનાલ રોડ ઉપર આવેલી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ચાર દિવસથી પાણીનું લીકેજ થયું છે. જેના કારણે લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોજ … Read More