મધ્યપ્રદેશના ભોપાલના સતપુડા ભવનમાં આગ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના સતપુડા ઈમારતમાં લાગેલી આગને ૧૪ કલાક બાદ કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે રાખવામાં આવેલી સરકારી ફાઈલો બળીને રાખ થઈ ગઈ હતી. … Read More

પૂરનું નિરીક્ષણ કરવા ગયેલ મધ્યપ્રદેશના ગૃહમંત્રી ખુદ ફસાયાઃ રેસ્ક્યુ કરી બચાવાયા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે … Read More

મધ્યપ્રદેશમાં દવાના વેરહાઉસમાં લાગી આગ, લાખો રૂપિયાની રસી સળગીને ખાખ

મધ્ય પ્રદેશમાં, જ્યાં એક તરફ કોરોનાનું સંકટ વધુ ઘાતક બન્યું છે, તો બીજી તરફ આગની ઘટનાઓ કોઈ અટકવાનું નામ નથી લઈ રહી. ઇન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.આર. કંપાઉન્ડમાં દવાના … Read More

મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રીએ બસની પરમિટ રદ કરી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આપ્યા તપાસના આદેશ મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. … Read More

પ્રદૂષણ અંગે જનજાગૃતિ માટે મધ્યપ્રદેશનો યુવાન સાઇકલ લઇ જૂનાગઢ પહોંચ્યો

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો રહેવાસી બ્રિજેશ શર્મા ‘પ્રદૂષણ મુક્ત ભારત’ના મહા અભિયાન પર નીકળ્યો છે. યુવાન ૨૨ હજાર કિલોમીટરની અલગ-અલગ રાજ્યની યાત્રા પૂર્ણ કરીને જૂનાગઢ આવી પહોંચ્યો હતો. યુવાનનો એક જ … Read More