તાઉતે વાવાઝોડાની અસરથી આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોચશે

ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ખુબ નુકસાન ગયું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાજોડાના કારણે ખેતી સહિત મોટાભાગે વ્યાપક નુકસાન ગયું હતું. ત્યારે જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડામાં કેરીનો … Read More

ઊનામાં તાઉતે વાવાઝોડાના ૨૧૦ દિવસ બાદ પણ ૧૨૦ લાભાર્થીને હજુ પણ સહાય નથી મળી

ગુજરાત રાજ્ય માં ઊનામાં તાઉતે વાવાઝોડાના ૭ મહિના વિતી ગયા હોવા છતાં પણ ઘર મકાનમાં થયેલા નુકસાનીનાં ૧૨૦ જેટલા લાભાર્થીઓ સહાયથી વંચિત છે. તેમજ ખેતીવાડીમાં નુકસાન પામેલા ૭૯ ખેડૂતોને ખેતી … Read More

તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક … Read More