પાઈપની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

આગની ઘટના અંગેની જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેમ્પટન મુકેશભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતનગર અને તલોદની … Read More

હળવદમાં આગની દુર્ઘટનાના વિસ્થાપિત શ્રમિક પરિવારોની વહારે આવી સંસ્થાઓ

હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને ઉપર આભ અને નીચે ધરતી જ … Read More

તમિલનાડુ ની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા ને મોરારિબાપુ તરફથી સહાય…

ગઈ કાલે તમિલનાડુના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે … Read More