Loksabha Elections 2024 : આજ સાંજથી 102 લોકસભા સીટો પર પ્રચારના પડઘમ થઈ જશે શાંત

નવી દિલ્હી:  શુક્રવાર, 19 એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે (બુધવાર) સાંજે સમાપ્ત થશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 … Read More

રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

નકલીની બોલબાલા, અસલી ગોતીલો… નકલી બિયારણનો પત્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા જ રાજકારણમાં ગરમાવો

ગાંધીનગરઃ શું ગુજરાત રાજ્ય નકલી માફિયાઓનો બની ગયું છે ગઢ? નકલીની બોલબાલા, અસલી ગોતીલો… ક્યાં અને કેવી રીતે ગોતીલો એ ખબર પડતી નથી. રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત ઘીના વેચાણે માઝા … Read More

૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની સરકારને અલવિદા કહીશુઃ ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ … Read More

પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં પ્રવાસે

ગાંધીનગરઃ હજી બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી બુલાવો આવ્યો છે. દિલ્હી દરબારથી બુલાવો … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More

વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

8મીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, 10મીએ મોદી જવાબ આપશે

નવી દિલ્હી: લોકસભામાં મોદી સરકાર સામે  વિપક્ષી પક્ષોના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર  મોનસૂન સત્રના અંતે 8, 9 અને 10 ઓગસ્ટના રોજ ચર્ચા થશે.  અહીં યોજાયેલી બિઝનેસ … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, … Read More